સ્વ.કનુભાઈના સ્મરણાર્થે તેમનાં ચિ.શુભમકુમાર તરફથી શાળાને કબાટનું દાન કરવામાં આવ્યું.

 તારીખ: ૧૪-૦૩-૨૦૨૩ના દિને ચીમનપાડા પ્રાથમિક શાળાને સ્વ.કનુભાઈના સ્મરણાર્થે તેમનાં સુપુત્ર શુભમકુમાર તરફથી શાળાને કબાટનું દાન કરવામાં આવ્યું. 

શાળાનાં આચાર્યશ્રી ધર્મેશભાઈ તથા સ્ટાફગણ શુભમકુમાર તથા તેમના પરિવારજનો સહ્દય આભાર માને છે. અને તેમનો પરિવાર પ્રગતિના પંથે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવે છે.



Post a Comment

0 Comments